મુખ્ય સામગ્રી પર જાઓ

Russia Ukraine War: ખાલી થઇ રહેલા શહેરની હકીકત રજૂ કરે છે આ દ્શ્યો જાણો જંગની વચ્ચે સામાન્ય નાગરિકોની શું છે સ્થિતિ

<p><strong>Russia Ukraine Crisis:</strong>&nbsp;યૂક્રેનના શહેર ખારકીવમાં રશિયાએ સૌથી વધુ તબાહી મચાવી છે. આ શહેર પુરી રીતે ખંડેરમાં પરિવર્તિત થઇ રહ્યું છે. લોકો ઘર છોડીને હિજરત કરવા મજબૂર થયા છે.</p> <p>યુક્રેનના ખાર્કિવ શહેર પર રશિયાનો હુમલો ચાલુ છે. અહીં રશિયા સતત બોમ્બ અને મિસાઈલ છોડી રહ્યું છે. જેના કારણે શહેરમાં અરાજકતાનો માહોલ છે. લોકો ભયભીત &nbsp;છે. મજબૂરીમાં લોકોને ઘર છોડીને અહીંથી ત્યાં ભટકવું પડે છે. મોટી સંખ્યામાં લોકો અન્ય શહેરોમાં સ્થળાંતર કરી રહ્યા છે. જેના કારણે ખાર્કિવ સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યાં છે. સોશિયલ મીડિયા પર આવી જ એક તસવીર વાયરલ થઈ રહી છે, જેને જોઈને સ્થિતિની &nbsp;ગંભીરતાનો &nbsp;અંદાજ લગાવી શકાય છે.</p> <p><strong>સુરક્ષિત જગ્યાની શોધમાં લોકો</strong></p> <p>ખાર્કિવ સ્ટેશનની આ તસવીરમાં પ્લેટફોર્મ પર દૂર-દૂરથી લોકોની ભીડ જ દેખાઈ રહી છે. આલમ એ છે કે પગ રાખવાની જગ્યા પણ નથી. દરેક વ્યક્તિ જલદી આ શહેર છોડીને સુરક્ષિત જગ્યાએ જવા માંગે છે. જેને તક મળી રહી છે, તે ટ્રેનમાંથી નીકળી રહ્યો છે.</p> <p><strong>ઉજળી ગયું છે શહેર</strong></p> <p>તમને જણાવી દઈએ કે, રશિયાએ પોતાના હુમલામાં સૌથી વધુ યુક્રેનના ખાર્કિવ શહેરને નિશાન બનાવ્યું છે. શહેર લગભગ ખંડેરમાં ફેરવાઈ ગયું છે. બોમ્બથી અનેક બહુમાળી ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે, રસ્તાઓ અને પુલ તૂટી ગયા છે, શાળા-કોલેજો પણ ધ્વસ્ત થઈ ગઈ છે. હજારો લોકોના ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. રશિયા તરફથી અહીં સતત બોમ્બ ધડાકાને કારણે લોકો ગભરાટમાં જીવી રહ્યા છે. રશિયા અહીં સૌથી વધુ મિસાઈલો અને બોમ્બ છોડી રહ્યું છે. તેના હુમલામાં અનેક નાગરિકો માર્યા ગયા છે. આ જ કારણ છે કે લોકો આ શહેરથી ભાગી રહ્યા છે.</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from world https://ift.tt/tS4LYoM

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...